ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગુજરાતનું પૌરાણિક નામ શું હતું ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. 'ઈન્ડિકા' ના લેખક કોણ હતા ?





જવાબ = (C) મેગેસ્થનીસ

 

2. પ્રાચીન જેઠવાઓની રાજધાની કઇ હતી ?





જવાબ = (A) ધુમલી

 

3. ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે ?





જવાબ = (B) શર્યાતિ

 

4. ગુજરાતનું પૌરાણિક નામ શું હતું ?





જવાબ = (C) આનર્ત

 

5. સુદર્શન તળાવ જુનાગઢ ખાતે કોણે બંધાવ્યું હતું ?





જવાબ = (B) પુષ્પગુપ્તે

 

6. છેલ્લો શક ક્ષત્રપ રાજા કોણ હતો ?





જવાબ = (D) રુદ્રસિંહ

 

7. સુદર્શન તળાવનું સમારકામ કોના સુબાએ કરાવ્યું હતું ?





જવાબ = (B) સમ્રાટ સ્કંદગુપ્ત

 

8. મૈત્રકોની રાજધાની કઈ હતી ?





જવાબ = (A) વલભી

 

9. મૈત્રકયુગમાં વલ્લભી કયા ધર્મનું મોટું કેન્દ્ર હતું ?





જવાબ = (D) જૈન

 

10. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (B) સૌંધવવંશ - વલભીપુર

 

11. ચાવડાવંશની રાજધાની કયાં હતી ?





જવાબ = (D) પંચાસર

 

12. કયા યુગનો સમય એ ગુજરાતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે ?





જવાબ = (B) સોલંકીયુગ

 

13. સોલંકીવંશનો સ્થાપક રાજા કોણ હતો ?





જવાબ = (A) મૂળરાજ

 

14. ચાવડાવંશનો છેલ્લો રાજા કોણ હતો ?





જવાબ = (D) સામંતસિંહ

 

15. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો ?





જવાબ = (D) સોલંકીવંશ

 

16. સહસ્ત્રલિંગ સરોવર કોણે બંધાવ્યું હતું ?





જવાબ = (D) સોલંકી વંશ

 

17. કર્ણદેવ સોલંકીએ કયા સ્થળે ભીલ સરદાર આશાને હરાવીને કર્ણાવતી નામની નગરી વસાવી હતી ?





જવાબ = (A) આશાપલ્લી

 

18. સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયા જાણીતા જૈન વિદ્વાન થઈ ગયા ?





જવાબ = (B) હેમચંદ્રાચાર્ય

 

19. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું ?





જવાબ = (B) મીનળદેવી

 

20. ધોળકાનું પ્રસિદ્ધ માલવ તળાવ કોણે બંધાવ્યું હતું ?





જવાબ = (D) મીનળદેવીએ

 

21. સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજા સાથે યુદ્ધ કર્યું હતું ?





જવાબ = (C) રા' ખેંગાર

 

22. સોલંકીવંશનો છેલ્લો રાજા કોણ હતો ?





જવાબ = (B) ત્રિભુવનપાલ

 

23. 'સિદ્ધહેમ શબ્દાનુશાસનના' નામે વ્યાકરણના રચયિતા હેમચંદ્રાચાર્યને બીજા કયા નામે ઓળખવામાં આવતા ?





જવાબ = (C) કલિકાલ સર્વજ્ઞ

 

24. સોલંકીવંશ પછી ગુજરાતના ઈતિહાસમાં કયો વંશ શરૂ થયો ?





જવાબ = (B) વાઘેલાવંશ

 

25. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?





જવાબ = (C) હેમચંદ્રાચાર્ય

 

26. મૈત્રકવંશનો રાજધર્મ ગયો હતો ?





જવાબ = (B) શૈવ

 

27. ભગવાન શ્રીકૃષ્ણ કયા વંશના રાજા હતા ?





જવાબ = (C) યદુવંશ

 

28. બર્બરક જીષ્ણુ તરીકે કોણે ઓળખવામાં આવે છે ?





જવાબ = (D) સિદ્ધરાજ જયસિંહ

 

29. સલ્તનતયુગના ગુજરાત માટેનો આધારભૂત ગ્રંથ કયો છે ?





જવાબ = (A) મિરાતે અહમદી

 

30. કોણે અલ્લાઉદ્દીન ખીલજીને ગુજરાત પર ચડાઈ કરવા પ્રેર્યો ?





જવાબ = (B) માધવે

 

31. ઈ.સ. 1025માં કોણે ગુજરાતની સમૃદ્ધિને લૂંટવા તથા ધર્મપ્રચારના ઝનૂનને સંતોષવા ગુજરાત પર આક્રમણ કર્યું હતું ?





જવાબ = (C) મહમૂદ ગઝનવી

 

32. અમદાવાદ શહેરનો પાયો કયા વર્ષે નખાયો ?





જવાબ = (A) 1411

 

33. હિંમતનગર કોણે વસાવ્યું ?





જવાબ = (B) એહમદ શાહે

 

34. સુલતાન મહંમદ શાહ બેગડાએ જૂનાગઢ નજીક કયું બંદર વસાવ્યું હતું ?





જવાબ = (D) મુસ્તુફાબાદ

 

35. મહમૂદ ગઝનવીએ ગુજરાતમાં કયા સ્થળના શિવમંદિરને તોડીને લૂંટ ચલાવી હતી ?





જવાબ = (A) સોમનાથ

 

36. મહમૂદ બેગડાનું મૂળનામ શું હતું ?





જવાબ = (A) ફતેહખાન

 

37. કયા મોઘલ બાદશાહે અમદાવાદમાં ટંકશાળ સ્થાપી હતી ?





જવાબ = (D) અકબર

 

38. માનવ ધર્મસભાની સ્થાપના કોણે કરી હતી ?





જવાબ = (B) દુર્ગારામ મહેતાજી

 

39. હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી ?





જવાબ = (A) વિનોદ કિનારીવાલા

 

40. રાણકીવાવ કોણે બંધાવી ?





જવાબ = (A) રાણી ઉદયમતી

 

41. વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રી હતા ?





જવાબ = (D) રાણા વીરધવલ

 

42. 'નરનારાયણ' નામનું મહાકાવ્ય કોણે લખેલ ?





જવાબ = (C) વસ્તુપાળ

 

43. ગુજરાતના કયા ક્રાંતિકારીને ગાંધીજીએ 'ડુંગળી ચોર' નું બિરુદ આપ્યું હતું ?





જવાબ = (B) મોહનલાલ પંડ્યા

 

44. મહાગુજરાત ચળવળની આગેવાની કોણે લીધી હતી ?





જવાબ = (C) ઈન્દુલાલ યાજ્ઞિક

 

45. ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે કરવામાં આવ્યું હતું ?





જવાબ = (D) રવિશંકર મહારાજ

 

46. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?





જવાબ = (D) સરદાર વલ્લભભાઈ

 

47. અશોકનો ગિરનાર પાસેનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે ?





જવાબ = (B) બ્રાહ્મી

 

48. શામળાજી પાસે દેવની મોરીમાં કયા ધર્મના અવશેષો મળી આવ્યા છે ?





જવાબ = (C) બૌદ્ધ

 

49. રાણકદેવી કયાં સતી થઈ હતી ?





જવાબ = (B) વઢવાણ

 

50. 'અપુત્રિકા ધનનો ત્યાગ' ગુજરાતના કયા રાજવીએ કર્યો હતો ?





જવાબ = (C) કુમારપાળ

Post a Comment

0 Comments