કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.
1. આબુના દંડનાયક તરીકે વિમલ મંત્રીની નિમણુક કયા રાજવીએ કરી હતી ?
2. ગુજરાતના કયા શાસકે 'ત્રેલોક્યમલ્લ' બિરુદ ધારણ કર્યું હતું ?
3. મૈત્રકવંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
4. ગુજરાતના ઉત્તર ભાગોમાં શાસન કરનારા ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી ?
5. ઝફરખાન કયો ઈલ્કાબ ધારણ કરી ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન બન્યો ?
6. ગુજરાતના કયા ઐતિહાસિક યુગ દરમિયાન વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ થયો હતો ?
7. અમદાવાદમાં શાહીબાગ એ કયા મોગલશાસકના સમયમાં બનાવવામાં આવ્યું ?
8. ગુજરાતના કયા રાજવીએ અજમેરના રાજા અર્ણોરાજને હરાવ્યો ?
9. ઈ.સ. 1822માં કયા ગુજરાતી સમાચારપત્રની શરૂઆત થઈ હતી ?
10. કોણે 'મુક્તિ કૌન પથરે' નામની બંગાળી પુસ્તિકા ભાષાંતર કરી વનસ્પતિ દવાઓના નામે બોમ્બ બનાવવાની રીતો સમજાવી ?
11. નવજીવનનું આરંભિક તંત્રીપદ સંભાળનાર કોણ હતા ?
12. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા ?
13. અશોકનો સૌરાષ્ટ્રનો અધિકારી (રાજ્યપાલ) કોણ હતો ?
14. મૌર્ય સમયના ચાંદી-તાંબાના સિક્કાનું ચલણ કયા નામથી ઓળખાતું ?
15. ગુજરાતના કયા રાજવંશના ઈતિહાસને જાણવાનું એકમાત્ર સાધન સિક્કા છે ?
16. મૌર્યો પછી ગુજરાતમાં કયા વંશનું શાસન સ્થપાયું ?
17. પ્રભાસનું બીજું નામ શું હતું ?
18. મૈત્રકકુળના મોટા ભાગના રાજાઓનું બિરુદ કયું હતું ?
19. મહોબતખાન કોને જુનાગઢનો વહીવટ સોંપી ચાલ્યો ગયો હતો ?
20. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોણે ખસેડી હતી ?
21. કુમારપાળને સંતાન ન હોવાને કારણે તેની પશ્ચાત કોણે શાસન સંભાળ્યું હતું ?
22. ભરતેશ્વર બાહુબલિ રાસના રચયિતા કોણ છે ?
23. મૈત્રક વંશમાં કયા શાસકને ધર્માદિત્ય તરીકે ઓળખવામાં આવે છે ?
24. અનુ.મૈત્રક કાળમાં નવસારીમાં કયો વંશ હતો ?
25. આરઝી હકૂમત અંતર્ગત કોની આગેવાની હેઠળ જુનાગઢ આઝાદ સેનાની રચના થઈ હતી ?
26. 25 ઓગસ્ટ,1947માં કયા શહેરમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની રચના થઈ હતી ?
27. જૂનાગઢને ક્યારે મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું ?
28. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ કેટલા જિલ્લામાં વહેંચાયેલું હતું ?
29. દેશમાં ચાર વર્ગનાં રાજ્યોની વહેંચણીમાં સૌરાષ્ટ્રને કયા વર્ગનું રાજ્ય બનાવાયું હતું ?
30. ડો. જીવરાજ મહેતા કયા રાજ્યના દીવાન તરીકે કાર્યરત હતા ?
31. વર્ષ 1951માં કોની અધ્યક્ષતા હેઠળ મહાગુજરાત સીમા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?
32. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા ?
33. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
34. કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં મચ્છુ હોનારત સર્જાઈ હતી ?
35. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કયાં સ્થપાયું હતું ?
36. ગુજરાતમાં પ્રથમ મહિલામંત્રી તરીકે કોણ કાર્યરત હતું ?
37. ગુજરાતમાં પ્રથમ અનાથાશ્રમ સ્થાપનાર કોણે હતા ?
38. રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ છે ?
39. દાદા હરિની વાવ ક્યાં શાસકના સમયમાં બની હતી ?
40. લાખાજીરાજ કયા દેશી રજવાડાના શાસક હતા ?
41. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું ?
42. ગાંધીજી કોને સેવાનો સાગર કહેતા હતા ?
43. સોલંકી વંશના કયા શાસકે માસાહાર પર પ્રતિબંધ લગાવ્યો હતો ?
44. રાવ રણમલ કયા વિસ્તાર સાથે સંકળાયેલ હતા ?
45. પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ મહદઅલી ઝીણાના વંશજો ગુજરાતમાં કયાં રહેતા હતા ?
46. સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું ?
47. ઈ.સ. 1919માં આણંદ ખાતે સેવક સમાજની સ્થાપના કોણે કરી હતી ?
48. બોરસદ સત્યાગ્રહ સમયે રચાયેલી સંગ્રામ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
49. સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કોણ કહેતું હતું ?
50. કયા રાજાના સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ થયો હતો ?
0 Comments