ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

વ્યક્તિ શહેરી છે કે ગ્રામ્ય, ભણેલી છે કે અભણ તે શેના ઉપરથી ખબર પડે છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. બ્રાહ્મણ ગ્રંથો અને સૂત્રગ્રંથોની બહુમૂલ્ય હસ્તલિખિત પોથીઓ ક્યાંથી મળી આવી નથી ?





જવાબ = (D) મોરબી

 

2. વૈષ્ણવ સંપ્રદાયનાં ગુજરાતનાં તીર્થોમાં સૌથી પ્રાચીન તીર્થ કર્યું છે ?





જવાબ = (B) દ્વારકા

 

3. બહાઈધર્મનો સૌપ્રથમ પ્રચાર ગુજરાતના કયા શહેરમાં થયો હતો ?





જવાબ = (A) સુરત

 

4. મૃણાલિની વિક્રમ સારાભાઈ મૂળ કયાંના વતની હતાં ?





જવાબ = (B) કેરલ

 

5. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (D) સોનલ માનસિંગ - કથક

 

6. વ્યક્તિ શહેરી છે કે ગ્રામ્ય, ભણેલી છે કે અભણ તે શેના ઉપરથી ખબર પડે છે ?





જવાબ = (D) બોલી

 

7. સૌરાષ્ટ્રમાં કેટલી ઉપબોલીયો છે ?





જવાબ = (C) 4

 

8. સોરઠી બોલી કયા જિલ્લામાં બોલાય છે ?





જવાબ = (B ) જૂનાગઢ

 

9. કયો અર્થ ખોટો અપાયેલ છે ?





જવાબ = (C) અથરા - ગભરાયેલા

 

10. પટણી બોલી ક્યાં બોલાય છે ?





જવાબ = (B) ઉત્તર ગુજરાતમાં

 

11. ગુજરાતના સમગ્ર પૂર્વપટ્ટામાં કઈ બોલી બોલાય છે ?





જવાબ = (C) ભીલી

 

12. ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?





જવાબ = (A) પરબ

 

13. 'સાત પગલાં આકાશમાં' નવલકથા કોણે લખી છે ?





જવાબ = (D) કુંદનિકા કાપડિયા

 

14. 'નિશિથ' કૃતિના રચયિતા કોણ છે ?





જવાબ = (C) ઉમાશંકર જોષી

 

15. કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે ?





જવાબ = (D) નિબંધ

 

16. ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ?





જવાબ = (A) મોહનલાલ પટેલ

 

17. કયા ગુજરાતી સાહિત્યકારને 'જ્ઞાનપીઠ' એવોર્ડ એનાયત થયો નથી ?





જવાબ = (A) ઈશ્વર પેટલીકર

 

18. પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથના રચયિતા કોણ છે ?





જવાબ = (A) મુનિ હેમચંદ્રાચાર્ય

 

19. દયારામ શાના શ્રેષ્ઠ સર્જક હતા ?





જવાબ = (B) ગરબીઓ

 

20. 'વાસુકિ' તખલ્લુસ કયા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકારનું છે ?





જવાબ = (B) ઉમાશંકર જોષી

 

21. ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ હાસ્યકૃતિ ભદ્ર ભદ્ર કોણે લખી છે ?





જવાબ = (C) રમણભાઈ નીલકંઠ

 

22. દાંડિયો પખવાડિક કોણે શરૂ કર્યું હતું ?





જવાબ = (D) નર્મદ

 

23. 'વેશ' સાથે કોનું નામ સંકળાયેલું છે ?





જવાબ = (A) અસાઈત

 

24. 'અગ્નિકુંડ' માં ઊગેલું ગુલાબ પુસ્તક કોના વિશે છે ?





જવાબ = (A) મહાદેવભાઈ દેસાઈ

 

25. 'છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો' બાપુ કોની રચના છે ?





જવાબ = (C) ઝવેરચંદ મેઘાણી

 

26. બકુલ ત્રિપાઠીનું તખલ્લુસ શું છે ?





જવાબ = (A) ઠોઠ નિશાળિયો

 

27. 'માનવીની ભવાઈ' ના લેખક કોણ છે ?





જવાબ = (C) પન્નાલાલ પટેલ

 

28. ગુજરાતી ભાષામાં ટૂંકીવાર્તા સ્વરૂપ આપનાર સાહિત્યકાર કોણ છે ?





જવાબ = (A) ધૂમકેતુ

 

29. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'આખ્યાન શિરોમણી' કોણ છે ?





જવાબ = (C) પ્રેમાનંદ

 

30. 'લીલુડી ધરતી' ના લેખક કોણ છે ?





જવાબ = (B) ચુનીલાલ મડિયા

 

31. નરસિંહ મહેતાનું કયા ક્ષેત્રે પ્રદાન છે ?





જવાબ = (B) પ્રભાતિયાં

 

32. ડોલન શૈલીના પ્રવર્તક કોણ છે ?





જવાબ = (D) ન્હાનાલાલ

 

33. 'જ્ઞાનનો વડલો' કોને કહેવામાં આવતો ?





જવાબ = (B) અખો

 

34. ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ?





જવાબ = (C) કવિ કાન્ત

 

35. 'સોરઠ તારાં વહેતાં પાણી' ની રચના કોણે કરી ?





જવાબ = (D) ઝવેરચંદ મેઘાણી

 

36. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ હતી ?





જવાબ = (B) કરણઘેલો

 

37. 'ઘનશ્યામ' કોનુ તખલ્લુસ છે ?





જવાબ = (D) કનૈયાલાલ મુનશી

 

38. કોણ હાસ્યલેખક છે ?





જવાબ = (C) વિનોદ ભદ્ર

 

39. સાગર કથાઓના લેખક કોણ છે ?





જવાબ = (A) ગુણવંતરાય આચાર્ય

 

40. 'અલી ડોસા' પાત્રના સર્જક કોણ છે ?





જવાબ = (B) ધૂમકેતુ

 

41. ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ શું છે ?





જવાબ = (C) સુંદરમ્

 

42. 'તારી આંખનો અફીણી' ગીતના કવિ કોણ છે ?





જવાબ = (D) વેણીભાઈ પુરોહિત

 

43. 'ઝેર તો પીધાં છે જાણી જાણી' કોની કૃતિ છે ?





જવાબ = (A) મનુભાઈ પંચોલી

 

44. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ છે ?





જવાબ = (C) રણજિતરામ મહેતા

 

45. 'કુમુદ' કઇ નવલકથાનું પાત્ર છે ?





જવાબ = (A) સરસ્વતીચંદ્ર

 

46. રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે ?





જવાબ = (D) ઝવેરચંદ મેઘાણી

 

47. 'અંધેરી નગરી ગંડુ રાજા' કાવ્યના સર્જક કોણ છે ?





જવાબ = (A) દલપતરામ

 

48. 'ધ્વનિ' કાવ્યસંગ્રહ કોનો છે ?





જવાબ = (B) રાજેન્દ્ર શાહ

 

49. કયું રામનારાયણ વિ. પાઠકનું તખલ્લુસ નથી ?





જવાબ = (D) તરંગ

 

50. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (C) દુર - કનૈયાલાલ મુનશી

Post a Comment

0 Comments