ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

કયા ભગવાને માતૃશ્રાદ્ધ સિદ્ધપુરમાં કરેલું હોવાનું મનાય છે ?
દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે ?
ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ?
કયો મેળો ગધેડાનાં વેચાણ માટે જાણીતો છે ?